જવાહર નવોદય વિદ્યાલય યોજના પસંદગી પ્રવેશ પરિક્ષા ૨૦૧૮ માટે નાં જરુરિ સુચનો ગુજરાતી માંં.
(૧) ગુજરાત માં કુલ ૩૪ વિદ્યાલયો
છે અને ૬ (છઠા) ધોરણમાં દરેક વિદ્યાલય માં ૮૦ વિદ્યાર્થી ને પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે આખા
ગુજરાત માં કુલ ૨૭૨૦ વિદ્યાર્થીઓ.
(૨) ૬ ધોરણમાં પ્રવેશ માટે ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫-૧૧-૨૦૧૭
છે.
થી ડાઉનલોડ
કરો.
(૪) ફોર્મ CSC ( common service
centre ) માં ૩૫ રુપીયા ચાર્જ સાથે ભરી શકાસે.
તેના માટે ગ્રામ પંચાયત નો સમ્પર્ક કરવો. તથા એડ્મીટ કાર્ડ ના માત્ર ૧૦ રૂપીયા આપવાના રહેસે.
(૫) ઉમેદવાર ૦૧-૦૫-૨૦૦૫ પહેલા
અને ૩૦-૦૪-૨૦૦૯ પછિ જ્ન્મેલ ન હોવો જોઈયે.
(૬) ઉમેદવાર ૨૦૧૭-૧૮ શૈક્ષણીક
વર્ષ માં ૫ માં ધોરન માં ભણતો હોવો જોઈયે.
(૭) જિલ્લાની ૭૫ ટકા સીટ રુરલ
(ગામડા) ની ભરવામાં આવે છે.
(૮) તેથી ગામડા ની સીટ નો લાભ
લેવા માટે ઉમેદવારે ધોરણ ૩ ૪ અને ૫ ગામડા ની
શાળા માં જ પુરુ કરેલુ હોવુ જોઈયે.
(૯) ઉમેદવાર ને કોઇ પણ સંજોગોમાં
બીજી વાર પરીક્ષા આપવા દેવામાં આવતી નથી.
(૧૦) જો ઉમેદવારે ૩ ૪ અને ૫ એક
દીવસ પણ શહેરની શાળા માં ભણેલ હસે તો ગામડા ની સિટ્નો લાભ મળતો નથી.
(૧૧) ૧/૩ સીટો છોકરીઓ માટે રાખવામાં
આવે છે.
(૧૨) ૩ ટકા સીટો દિવ્યાંગો માટે
રાખવામા આવે છે.
(૧૩) વાલી એ રહેઠાણ નો દાખલો
મામલતદાર પાસેથી લેવાનો રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૫
પર છે.
(૧૪) વાલી એ પ્રમાણ પત્ર વિદ્યાર્થી
ભણતો હોય તે શાળા નાં આચાર્ય પાસેથી લેવાનો
રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૬ પર છે.
No comments:
Post a Comment